Special Dates

Home  »  Special Dates

શ્રી વિશ્વકર્મા વંશજોએ નીચેના અણુજા પાળવા

 

  અમાસ - પ્રત્યેક માસની અમાસે અણુજો શ્રી વિશ્ર્વકર્મા પ્રભુનું શરીર પ્રગટ થયું હોવાથી પાળવો.  
  વસંતપંચમી મહાસુદ -  પાંચમનો અણુજો શ્રી વિશ્વકર્મા પ્રભુંની મુર્તિનું સ્થાપન થયું હોવાથી પાળવો. ઊંઝા શ્રી વિશ્વકર્મા મદિંરનો પાટોત્સવ.

 
  શ્રી વિશ્વકર્મા જંયતિ - મહા સુદ તેરસનો અણુજો દેવલોકની રચનાની યાદમાં પાળવો.

 
  દશેરા -  આસો સુદ દસમનો અણુજો આ ભુમિ સ્થિર થયાની યાદમાં પાળવો. 

 

Leave a Reply

You must be logged in to post a comment.