સંસ્થાના ” વોટ્સએપ ગ્રુપ” અંગે.
- Posted by kanuprasad
- On November 11, 2020
- 0 Comments
વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી
આપણી આ સંસ્થાના આજીવન સભ્યો ને જણાવતાં આનંદની લાગણી થાય છે કે સંસ્થાની વિગતો,માહિતી અને અગત્યની બાબતો આજીવન સભ્યોના ધ્યાને મૂકી શકાય તેવા શુભ આશયથી ” વોટ્સઅપ ગ્રુપ ” બનાવેલ છે. આ વોટ્સઅપ ગૃપમાં વોટ્સઅપ મોબાઇલ નંબર ધારક તમામ આજીવન સભ્યોના નામ/નંબર Add કરેલ છે. કોરોના(Kovid-19 ) ના સમય ગાળામાં રૂબરૂ મળવું હિતાવહ નથી. તેથી ” વોટ્સઅપ ગ્રુપ ” થી આજીવન સભ્યો સાથે સંપર્ક થતો રહેશે.
આપને વિનંતી છે કે સંસ્થાનું આ ” વોટ્સઅપ ગ્રુપ ” જોતા રહેશો. Please આ ” વોટ્સઅપ ગ્રુપ ” થી Left થશો નહીં. અન્ય સભ્યોને આ માહિતીથી માહિતગાર કરવા વિનંતી છે.
જયંતીભાઈ આર. મેવાડા.
પ્રમુખ
વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી
વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી સંસ્થા દ્વારા બનાવેલ વોટ્સએપ ગ્રુપની વધુ માહિતી માટે તેમ જ “I Card” ની વિગતો અંગે વોટ્સ એપથી સંપર્ક કરો.
શ્રી કનુપ્રસાદ એન.મિસ્ત્રી
વોટ્સએપ મોબાઈલ નંબર. 9898084610.